વિધાન: ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતરિત કરવા માટે,તેની સાથે સમાંતરમાં એક નાનો અવરોધ જોડવામાં આવે છે.
કારણ: નાનો અવરોધ સંયોજનના કુલ અવરોધમાં વધારો કરે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય,પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

એક મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં $48$ આંટા છે અને કોઈલનું ક્ષેત્રફળ $4 \times 10^{-2} \, m^2$ છે. જો ચુંબકીય ક્ષેત્ર $0.2 \, T$ હોય,તો ક્ષેત્રફળ $(A)$ અને ચુંબકીય ક્ષેત્ર $(B)$ બદલ્યા વગર પ્રવાહ સંવેદિતામાં $25\%$ નો વધારો કરવા માટે આંટાની સંખ્યા કેટલી થવી જોઈએ?

ડેડ-બીટ ગેલ્વેનોમીટરનો પોઇન્ટર સ્થિર વિચલન આપે છે કારણ કે

જો કુલ પ્રવાહના માત્ર $1 \%$ જેટલો પ્રવાહ $G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો હોય,તો શંટનો અવરોધ કેટલો હશે?

$90\, \Omega$ અવરોધ ધરાવતી કોઈલમાંથી પસાર થતો પ્રવાહ $90\%$ ઘટાડવા માટે કેટલા $\Omega$ મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવો પડે?

ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતરિત કરવા માટે,નીચેનામાંથી શું જોડવું જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo