વિધાન: $FeCl_3$ નું જલીય દ્રાવણ સ્વભાવે બેઝિક છે.
કારણ: $FeCl_3$ પાણીમાં જળવિભાજન પામે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પણ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.

Explore More

Similar Questions

સોડિયમ કાર્બોનેટના દ્રાવણનો $pH$ કેટલો હોય છે?

ધારો કે જળવિભાજનની માત્રા ઓછી છે,તો સોડિયમ એસિટેટના $0.1 \ M$ દ્રાવણનો $pH$ $(K_a = 1.0 \times 10^{-5})$ કેટલો હશે?

નીચેનામાંથી કયા ક્ષારનું જળવિભાજન થશે નહીં?

જો $K_b$ નું મૂલ્ય $10^{-5}$ હોય,તો $363 \ K \ (90 \ ^\circ C)$ તાપમાને (પ્રબળ એસિડ - નિર્બળ બેઈઝ) ના ક્ષાર માટે $K_h$ નું મૂલ્ય શોધો. [$90 \ ^\circ C$ તાપમાને $K_w = 10^{-12}$]

$NaOCN$ ના $0.01 \ M$ જલીય દ્રાવણમાં જળવિભાજનની ટકાવારી ગણો ($OCN^{-}$ માટે $K_b = 10^{-10}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo