વિધાન: નાઈટ્રો સંયોજનોના આયર્ન સ્ક્રેપ (લોખંડના ટુકડા) સાથેના રિડક્શનમાં માત્ર થોડી માત્રામાં $HCl$ ની જરૂર પડે છે.
કારણ: પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલ $FeCl_2$ નું જળવિભાજન થઈને $HCl$ મુક્ત થાય છે.

  • A
    વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે,અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • C
    વિધાન સાચું છે પણ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને સાચા છે,પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.

Explore More

Similar Questions

એનિલીનની બેન્ઝાલ્ડિહાઈડ સાથેની પ્રક્રિયા શું છે?

એમાઈડની બ્રોમીન અને આલ્કલી સાથે પ્રક્રિયા કરીને પ્રાથમિક એમાઈન બનાવવામાં આવે છે. આ પ્રાથમિક એમાઈનમાં:

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?

બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ અને ત્યારબાદ બનતા એમાઇનની બે મોલ $CH_3Cl$ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજનું નામ શું હશે?

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ બેઇઝ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo