વિધાન: વેસોપ્રેસિન અંતઃસ્ત્રાવના સ્ત્રાવમાં નિષ્ફળતાને કારણે દર્દીમાં ડાયાબિટીસ મેલિટસ થાય છે.
કારણ: વેસોપ્રેસિન મૂત્રમાંથી પાણીના પુનઃશોષણમાં વધારો કરીને મૂત્રના કદમાં વધારો કરે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાનને કૌંસમાં દર્શાવેલ યોગ્ય વિકલ્પ પસંદ કરીને સુધારો:
(યકૃત/જઠર) ના ચેપમાં ત્વચા અને આંખો પીળી પડી જાય છે.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$ (કિડનીની પથરીના પ્રકાર)કૉલમ-$II$ (કારણ)
$A$. કેલ્શિયમ પથરી$I$. આનુવંશિક વિકૃતિ
$B$. સ્ટ્રુવાઇટ પથરી$II$. કેલ્શિયમ ઓક્ઝેલેટ્સ
$C$. યુરિક એસિડ પથરી$III$. યુરિયાનું વિભાજન કરતા બેક્ટેરિયાના ચેપને કારણે
$D$. સિસ્ટાઇન પથરી$IV$. ઉચ્ચ પ્રોટીનયુક્ત ખોરાક

સાચો વિકલ્પ પસંદ કરો -

યુરેમિયા એટલે શેમાં યુરિયાનો ભરાવો થવો?

નેફ્રાઈટીસ (Nephritis) શેના દ્વારા થાય છે?

બ્રાઇટ્સ ડિસીઝ $(Nephritis)$ માં,નીચેનામાંથી શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo