વિધાન: તાપમાનમાં વધારો થવાથી તાંબાની વિદ્યુત વાહકતા વધે છે.
કારણ: ધાતુઓની વિદ્યુત વાહકતા ઇલેક્ટ્રોનની ગતિને કારણે હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પણ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન ખોટું હોય પણ કારણ સાચું હોય.

Explore More

Similar Questions

$23 \ ^oC$ તાપમાને $0.1 \ N \ KCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.012 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. સમાન તાપમાને દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $55 \ \Omega$ માલૂમ પડ્યો હતો. તો કોષ અચળાંક .............. $cm^{-1}$ થશે.

$25 ^\circ C$ તાપમાને પાણીમાં અનંત મંદને $\Lambda_{NaOH}^o$ અને $\Lambda_{HCl}^o$ ની મોલર વાહકતા અનુક્રમે $91.0$ અને $426.2 \ S \ cm^2/mol$ છે. $\Lambda_{CH_3COOH}^o$ ની ગણતરી કરવા માટે,જરૂરી વધારાનું મૂલ્ય કયું છે?

ચોક્કસ તાપમાને અને અનંત મંદને,સોડિયમ બેન્ઝોએટ,હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડની તુલ્ય વાહકતા અનુક્રમે $240$,$349$ અને $229 \ \Omega^{-1} \ cm^2 \ equiv^{-1}$ છે. સમાન પરિસ્થિતિમાં બેન્ઝોઇક એસિડની તુલ્ય વાહકતા $\Omega^{-1} \ cm^2 \ equiv^{-1}$ માં કેટલી હશે?

$25^oC$ તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના $0.1 \ M$ જલીય દ્રાવણની મોલર વાહકતા $9.54 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે અને અનંત મંદને તેની મોલર વાહકતા $238 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. સમાન સાંદ્રતા અને તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના આયનીકરણની માત્રા ........... $\%$ છે.

નીચેનામાંથી કયા જલીય ક્ષારના દ્રાવણનો ઉપયોગ વાહકતા કોષમાં કોષ અચળાંક નક્કી કરવા માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo