વિધાન $(A)$: ફિનોલની થાયોનાઈલ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીન બનતું નથી.
કારણ $(R)$: ફિનોલમાં,કાર્બન-ઓક્સિજન બંધ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે.
સાચો જવાબ છે

  • A
    $(A)$ અને $(R)$ સાચા છે. $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    $(A)$ અને $(R)$ સાચા છે,પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $A$ સાચું છે પરંતુ $R$ સાચું નથી
  • D
    $A$ સાચું નથી પરંતુ $R$ સાચું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજન પર ઇલેક્ટ્રોફાઇલ દ્વારા સૌથી સરળતાથી હુમલો થશે?

નીચેનામાંથી કોની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધુ છે?

નીચેનામાંથી કોના હેલોજનેશનથી મિથાઈલ સમૂહની સાપેક્ષમાં $m$-વિસ્થાપિત નીપજ મુખ્ય નીપજ તરીકે મળશે?

કયું સંયોજન જલીય સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવા પર $CO_2$ મુક્ત કરતું $\text{નથી}$?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo