વિધાન $(A)$: $P_4O_{10}$ નો ઉપયોગ એમોનિયા વાયુમાંથી ભેજ દૂર કરવા માટે કરી શકાતો નથી. કારણ $(R)$: $P_4O_{10}$ એ $NH_3$ વાયુ સાથે પ્રક્રિયા કરે છે. સાચો જવાબ છે:

  • A
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $(A)$ સાચું છે પરંતુ $(R)$ ખોટું છે
  • D
    $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

‘લેપિસ-લાઝુલી’ (Lapis-Lazuli) એ વાદળી રંગનો કિંમતી પથ્થર છે. તે કયા વર્ગનું ખનિજ છે?

ફોસ્ફરસ સલ્ફ્યુરાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $X$ આપે છે,જેનું સંપૂર્ણ જળવિભાજન કરતા $Y$ મળે છે. $X$ અને $Y$ અનુક્રમે છે

નીચેનામાંથી ફોસ્ફરસના કયા ઓક્સિએસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક સૌથી ઓછો છે?

નાઈટ્રોજનનો નીચેનામાંથી કયો ઓક્સાઈડ $HNO_3$ નો એનહાઈડ્રાઈડ છે?

એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરતાં કયો વાયુ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo