વિધાન $(A)$: સંખ્યા $0.00764$ માં ત્રણ સાર્થક અંકો છે.
કારણ $(R)$: જો સંખ્યા $1$ કરતા નાની હોય,તો દશાંશ ચિહ્નની જમણી બાજુએ અને પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુએ આવેલા શૂન્યો સાર્થક નથી.

  • A
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $(A)$ સાચું છે પરંતુ કારણ $(R)$ ખોટું છે.
  • D
    વિધાન $(A)$ ખોટું છે પરંતુ કારણ $(R)$ સાચું છે.

Explore More

Similar Questions

પૃથ્વીની ત્રિજ્યા $6371 \ km$ છે અને સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષાની ત્રિજ્યા $149 \times 10^6 \ km$ છે. ભ્રમણકક્ષાના વ્યાસનો પરિમાણનો ક્રમ (order of magnitude) પૃથ્વીના વ્યાસ કરતા કેટલો વધારે છે?

સાર્થક અંકોને ધ્યાનમાં રાખી બાદબાકી કરો: $3.9 \times 10^5 - 2.5 \times 10^4$

માપેલ મૂલ્ય $4.700 \,m$ માં સાર્થક અંકોની સંખ્યા ....... $m$ મૂલ્યમાં રહેલા સાર્થક અંકોની સંખ્યા જેટલી જ છે.

$4.870 \ m$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

$1.2 \,m$ બાજુ ધરાવતા સમઘનનું કદ ........... $\times 10^6 \,cm^3$ તરીકે યોગ્ય રીતે દર્શાવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo