વિધાન: હવામાં રાખેલા પ્રિઝમ દ્વારા સમાન વિચલન કોણ (લઘુત્તમ વિચલન સિવાય) માટે આપાતકોણના બે મૂલ્યો શક્ય છે.
કારણ: હવામાં રાખેલા પ્રિઝમમાં,એક કિરણ પ્રથમ સપાટી પર આપાત થાય છે અને બીજી સપાટીમાંથી બહાર નીકળે છે. જો બીજું કિરણ બીજી સપાટી પર અગાઉના નિર્ગમન કિરણના માર્ગે આપાત કરવામાં આવે,તો તે પ્રથમ સપાટીમાંથી અગાઉના આપાત કિરણના માર્ગે બહાર નીકળે છે. આ સિદ્ધાંતને પ્રકાશની પ્રતિવર્તીતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

ન્યૂનત્તમ વિચલન કોણ એ સમબાજુ પ્રિઝમના પ્રિઝમકોણ જેટલો છે. કયા આપાતકોણ $i$ માટે આ ન્યૂનત્તમ વિચલન જોવા મળશે?

એક સમબાજુ પ્રિઝમ પર,એવું અવલોકન કરવામાં આવે છે કે એક કિરણ એક સપાટી પર સ્પર્શક રીતે (grazingly) આપાત થાય છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $2$ હોય,તો વિચલન કોણ $........^o$ છે.

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ પ્રિઝમની વક્રીભૂત સપાટી પર $\theta$ કોણે આપાત થાય છે અને બીજી સપાટી પરથી લંબરૂપે નિર્ગમન પામે છે. જો પ્રિઝમનો કોણ $5^{\circ}$ હોય અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય,તો આપાતકોણ ...$^{\circ}$ છે.

$30^\circ$ ના પ્રિઝમ કોણ અને $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થાય છે. વિચલન કોણ .....$^\circ$ હશે.

Difficult
View Solution

એક કિરણ નાના ખૂણાવાળા પ્રિઝમ (પ્રિઝમનો ખૂણો $A$ છે) ની એક સપાટી પર $i$ આપાતકોણે આપાત થાય છે અને સામેની સપાટીમાંથી લંબરૂપે બહાર નીકળે છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય,તો આપાતકોણ લગભગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo