વિધાન: કોઈલની અંદર યોગ્ય ચુંબકીય પદાર્થને કોર તરીકે મૂકીને મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા વધારવામાં આવે છે.
કારણ: નરમ લોખંડની ચુંબકીય પરમીએબિલિટી ઊંચી હોય છે અને તેને સરળતાથી મેગ્નેટાઈઝ કે ડીમેગ્નેટાઈઝ કરી શકાતું નથી.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પણ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત નથી?

$25\,\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $10\,mA$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. તેને $100\,V$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં $R$ અવરોધ જોડવામાં આવે છે. તો અવરોધ $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

એક મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરના ગૂંચળાના આંટાઓની સંખ્યામાં વધારો કરવામાં આવે છે જેથી તેની પ્રવાહ સંવેદનશીલતામાં $50 \%$ નો વધારો થાય. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદનશીલતામાં થતો ટકાવારી ફેરફાર $..........\%$ હશે.

બાજુમાં આપેલ પરિપથ આકૃતિમાં,એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો અનુક્રમે $2 \, A$ અને $120 \, V$ છે. જો $R$ નું મૂલ્ય $75 \, \Omega$ હોય,તો વોલ્ટમીટરનો અવરોધ ($\Omega$ માં) કેટલો હશે?

$G \ \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $S \ \Omega$ અવરોધ વડે શંટ કરવામાં આવે છે. પરિપથમાં મુખ્ય પ્રવાહને અપરિવર્તિત રાખવા માટે,ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવાનો અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo