વિધાન : લાલ લીલ પરવાળાના ટાપુઓ (coral reefs) બનાવવામાં ફાળો આપે છે.
કારણ : કેટલીક લાલ લીલ તેમની કોષદીવાલ પર કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રાવ કરે છે અને જમા કરે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

$Mastigocladus$ $laminosus$ નો તંતુ કેવો હોય છે?

દરેક ગ્રેનમ દીઠ થાઈલેકોઈડની સંખ્યા એક હોય તેવું શેમાં જોવા મળે છે?

મુક્તજીવી,નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા જે જળ હંસરાજ $Azolla$ સાથે સહજીવી જોડાણ પણ ધરાવે છે,તે.......

લાલ લીલનો રંગ શાના કારણે લાલ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo