વિધાન : પ્લાઝમિડ એ રંગસૂત્ર બહારનું $DNA$ છે.
કારણ : પ્લાઝમિડ બેક્ટેરિયામાં જોવા મળે છે અને જનીન ઇજનેરી વિદ્યામાં ઉપયોગી છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

રિસ્ટ્રિક્શન ઉત્સેચક $EcoRI$ એ $DNA$ શૃંખલામાં $G$ અને $A$ બેઈઝ વચ્ચે ત્યારે જ કાપ મૂકે છે જ્યારે $DNA$ શૃંખલા ..... હોય.

નીચેનામાંથી કયું ક્લોનિંગ વેક્ટર નથી?

$DNA$ માં ચોક્કસ સ્થાનો પર કાપ મૂકવા માટે એન્ડોન્યુક્લિએઝ દ્વારા ઓળખવામાં આવતી ચોક્કસ ઓળખ શૃંખલા કઈ છે?

$EcoRI$ શું છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ જમીનમાં રહેતું વનસ્પતિ બેક્ટેરિયમ,$Agrobacterium \; tumefaciens$,જે ઘણા દ્વિદળી છોડનો રોગકારક છે,તે $T-DNA$ તરીકે ઓળખાતા $DNA$ નો એક ટુકડો સ્થાનાંતરિત કરવામાં સક્ષમ છે.
$II.$ $T-DNA$ ગાંઠ (tumours) ઉત્પન્ન કરે છે.
$III.$ $Ti-plasmid$ દ્વારા ગાંઠનું નિર્માણ થાય છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo