વિધાન: ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ ટેલિકોમ્યુનિકેશન માટે થાય છે.
કારણ: ઓપ્ટિકલ ફાઈબર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પર આધારિત છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

જો $n_1$ અને $n_2$ અનુક્રમે કોર (core) અને ક્લેડિંગ (cladding) ના વક્રીભવનાંક હોય,તો ઓપ્ટિકલ ફાઈબરના એર-કોર ઈન્ટરફેસ પર મહત્તમ સ્વીકૃતિ કોણ (acceptance angle) કેટલો હોવો જોઈએ?

Difficult
View Solution

આંતરિક પરાવર્તન અને પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો.

વિધાન $(A)$: ઓપ્ટિકલ ફાઇબર દ્વારા પ્રકાશનું પ્રસરણ કોર-ક્લેડ ઇન્ટરફેસ પર થતા પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે છે.
કારણ $(R)$: ઓપ્ટિકલ ફાઇબરના કોરના દ્રવ્યનો વક્રીભવનાંક હવાના વક્રીભવનાંક કરતા વધારે હોય છે.

$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા લંબચોરસ કાચના બ્લોકની અંદર ગતિ કરતું પ્રકાશનું કિરણ કાચ-હવાના સંપર્ક સપાટી પર $45^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. હવાનો વક્રીભવનાંક $1$ છે. આ પરિસ્થિતિમાં,કિરણ:

જો ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનું કિરણ પાતળા માધ્યમ પર આપાતકોણ $i$ સાથે આપાત થાય,તો પરાવર્તન અને વક્રીભવનના કોણ અનુક્રમે $r$ અને $r^{\prime}$ છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને કાટખૂણે હોય,તો આપેલ માધ્યમોની જોડી માટે ક્રાંતિકોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo