વિધાન : ઘણી વનસ્પતિઓમાં બીજ હોવા છતાં પણ વાનસ્પતિક પ્રજનન દ્વારા પ્રજનન થાય છે.
કારણ : બટાટા કંદ દ્વારા અને સફરજન કલમ (cutting) દ્વારા વગેરે રીતે પ્રજનન કરે છે.

  • A
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

'બંગાળનો આતંક' (Terror of Bengal) શું છે?

રામબાણ (Agave) માં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.

દ્વિભાજન એ નીચેનામાંથી શેમાં અલિંગી પ્રજનનની પદ્ધતિ છે?

વનસ્પતિઓમાં જુવેનાઈલ તબક્કાને શું કહેવામાં આવે છે?

વૈજ્ઞાનિક કારણ આપો: જળાશયમાંથી આઈકોર્નિયા (Eichhornia) ને દૂર કરવું ખૂબ જ મુશ્કેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo