વિધાન : આઇસોબ્યુટેનાલ આયોડોફોર્મ કસોટી આપતું નથી.
કારણ : તેમાં $\alpha - $ હાઇડ્રોજન હોતો નથી.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન $50\%$ જલીય આલ્કલી સાથે પ્રક્રિયા કરવા પર કેનિઝારો (Cannizzaro) પ્રક્રિયા આપશે નહીં?

નીચેનામાંથી કોનો ઉપયોગ હિપ્નોટિક તરીકે થાય છે?

એક ઓપ્ટિકલી એક્ટિવ સંયોજન $C_6H_{12}O$ એ $2,4-$ડાયનાઈટ્રોફિનાઈલ હાઈડ્રાઝીન સાથે પોઝિટિવ કસોટી આપે છે,પરંતુ ટોલેન્સ પ્રક્રિયક સાથે નેગેટિવ કસોટી આપે છે. આ સંયોજનનું બંધારણ શું છે?

Difficult
View Solution

જ્યારે એસિટોનની પ્રક્રિયા બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે કરવામાં આવે છે,ત્યારે કઈ નીપજ બને છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo