વિધાન : કીટકો મધ એકત્રિત કરવા માટે પુષ્પોની મુલાકાત લે છે.
કારણ : પુષ્પોનું આકર્ષણ કીટકોને વનસ્પતિના અન્ય ભાગોને નુકસાન કરતા અટકાવે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$Ficus$ (પીપળો) માં પરાગનયન કોના દ્વારા થાય છે?

પરાગનયન એટલે શું?

પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજનું નિર્માણ શેમાં સુનિશ્ચિત થાય છે?

ગેઇટોનોગેમીમાં શું સંકળાયેલ છે?

એક જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પરાગરજનું સ્થળાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo