વિધાન: માનવ આહારમાં ફરજિયાતપણે ગ્લાયસીન,સેરીન અને ટાયરોસીન હોવા જોઈએ.
કારણ: આવશ્યક એમિનો એસિડ માનવ શરીરમાં સંશ્લેષિત થઈ શકતા નથી.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ એમિનો ઍસિડની જોડી અધ્રુવીય '$R$' સમૂહ ધરાવે છે?

આપેલા વિકલ્પોમાંથી પ્રોટીન ઓળખો.

ઈન્સ્યુલીનના એક અણુમાં ........ એમિનો એસિડ હોય છે.

પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કયા બંધ દ્વારા જળવાય છે?

$-CO-NH-$ બંધ કયા પ્રકારનો બંધ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo