વિધાન : વાયુઓ પાત્રના તળિયે બેસી જતા નથી.
કારણ : વાયુઓ ઉચ્ચ ગતિજ ઉર્જા ધરાવે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

આદર્શ વાયુના કિસ્સામાં શું સાચું નથી?

$27 \ ^oC$ તાપમાને $0.6 \ mol$ આદર્શ વાયુની કુલ ગતિઊર્જા .......... $J$ છે.

$H_{2}$,$SO_{2}$ અને $CH_{4}$ દરેકના $0.5 \text{ mole}$ એક પાત્રમાં રાખવામાં આવ્યા છે. પાત્રમાં એક કાણું પાડવામાં આવ્યું. $3 \text{ h}$ પછી,પાત્રમાં આંશિક દબાણનો ક્રમ શું હશે?

સમાન તાપમાને અને દબાણે નીચેના પૈકી કોની પ્રતિમોલ ગતિઊર્જા સૌથી વધુ હશે?

$T$ $K$ તાપમાને,$4$ $g$ $H_{2(g)}$ અને $8$ $g$ $O_{2(g)}$ ની ગતિજ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo