વિધાન : ફ્રેન્કેલ ક્ષતિને કારણે,સ્ફટિકમય ઘન પદાર્થની ઘનતા પર કોઈ અસર થતી નથી.
કારણ : ફ્રેન્કેલ ક્ષતિમાં,કોઈ પણ ધન આયન કે ઋણ આયન સ્ફટિક છોડીને બહાર જતો નથી.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

સ્ફટિકમાં ફેન્કલ ક્ષતિ ત્યારે જ જોવા મળે છે જ્યારે ત્રિજ્યા ગુણોત્તર......

ખાલી સ્થાનો ધરાવતા અને વિદ્યુતીય રીતે તટસ્થ $NaCl$ ના સ્ફટિકની ઘનતાનું વિશ્લેષણ કરતા નીચેના પરિણામો મળ્યા:
$(i)$ બધા જ સ્થાન ભરેલા ધરાવતા $NaCl$ ના સ્ફટિકની ઘનતા $= 2.178 \times 10^3 \ kg \ m^{-3}$
$(ii)$ ખાલી સ્થાન ધરાવતા $NaCl$ ના સ્ફટિકની ઘનતા $= 2.165 \times 10^3 \ kg \ m^{-3}$
તો $NaCl$ ના સ્ફટિકમાં ખાલી સ્થાનોના ટકા ..... થશે.

Difficult
View Solution

સોડિયમ ક્લોરાઈડ સ્ફટિકની પિકનોમેટ્રિક ઘનતા $2.165 \times 10^3 \ kg \ m^{-3}$ છે,જ્યારે તેની $X$-રે ઘનતા $2.178 \times 10^3 \ kg \ m^{-3}$ છે. સોડિયમ ક્લોરાઈડ સ્ફટિકમાં ખાલી જગ્યાઓનો અંશ કેટલો છે?

$Frenkel$ ખામીને કારણે,આયનીય ઘન પદાર્થોની ઘનતા

ઘન પદાર્થોમાં ક્ષતિ અંગેનું સાચું વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo