વિધાન: જંગલોનો નાશ (Deforestation) એ ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપતું એક મુખ્ય પરિબળ છે.
કારણ: $CO_2$ ઉપરાંત,અન્ય બે વાયુઓ મિથેન $(CH_4)$ અને $CFCs$ નો પણ ગ્રીનહાઉસ વાયુઓમાં સમાવેશ થાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$Forest$ $Research$ $Institute$ $(FRI)$ ક્યાં આવેલી છે?

ચિપકો આંદોલન ક્યાં થયું હતું?

વૈશ્વિક ઉષ્ણતામાન (Global Warming) ને નિયંત્રિત કરવા માટે નીચેનામાંથી કયાં પગલાં લઈ શકાય?
$I-$ અશ્મિભૂત ઈંધણનો ઉપયોગ ઘટાડવો.
$II-$ ઊર્જાના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કરવો.
$III-$ જંગલોની વનકટાઈ કરવી.
$IV-$ વૃક્ષારોપણ કરવું.
$V-$ માનવ વસ્તીની વૃદ્ધિમાં વધારો કરવો.

જો ખેતીલાયક જમીનને લાંબા સમય સુધી પુષ્કળ પ્રમાણમાં પિયત આપવામાં આવે,તો તેમાં કઈ સમસ્યા સર્જાવાની શક્યતા છે?

નીચેનામાંથી કેટલી પ્રક્રિયાઓ વાતાવરણમાં $CO_2$ મુક્ત કરે છે? લાકડાનું દહન,જંગલની આગ,પ્રકાશસંશ્લેષણ,અશ્મિભૂત બળતણનું દહન,કાર્બનિક દ્રવ્યોનું વિઘટન,જ્વાળામુખીની પ્રક્રિયા.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo