વિધાન : બ્લડ પ્રેશર (રુધિરનું દબાણ) એ ધમનીય રુધિરનું દબાણ છે.
કારણ : બ્લડ પ્રેશર સ્ફિગ્મોમેનોમીટર દ્વારા માપવામાં આવે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

સ્ફિગ્મોમેનોમીટર શેનું માપન કરે છે?

$X-$ $ECG$ માં,$P-$ તરંગ કર્ણકોના વિદ્યુત ઉત્તેજનનું પ્રતિનિધિત્વ કરે છે.
$Y -$ $QRS$ તરંગો કર્ણકોના વિધ્રુવીકરણનું પ્રતિનિધિત્વ કરે છે.

જ્યારે $SA$ ગાંઠથી $AV$ ગાંઠ સુધી સક્રિય કલાવીજસ્થિતિમાનનું વહન થાય છે ત્યારે કયો તરંગ ઉત્પન્ન થાય છે?

તંદુરસ્ત પુખ્ત મનુષ્યનું સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક રુધિર દબાણ કેટલું હોય છે?

$QRS$ કોમ્પ્લેક્સ શેની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo