વિધાન : બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારને પાણી સાથે ઉકાળતા ફિનોલ બને છે.
કારણ : $C-N$ બંધ ધ્રુવીય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$Benzamide$ $\xrightarrow{Br_2 / NaOH} X$ $\xrightarrow[\text{alc. } KOH]{CHCl_3} Y$
$X$ નું $Y$ માં રૂપાંતર એ . . . છે.

યુરિયાને ધીમેથી ગરમ કરતા શું મળે છે?

જ્યારે નાઈટ્રોબેન્ઝીનની પ્રક્રિયા ક્રમશઃ $(i)$ $NH_4Cl / Zn$ ડસ્ટ અને $(ii)$ $H_2SO_4 / Na_2Cr_2O_7$ સાથે કરવામાં આવે ત્યારે શું મળે છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજો $y$ અને $x$ ઓળખો:
$C_6H_5CONH_2 \xrightarrow{NaOBr} y$
$C_6H_5CONH_2 \xrightarrow[(ii) H_3O^+]{(i) C_6H_5SO_2Cl / py, \Delta} x$

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo