વિધાન : એનિલિનિયમ ક્લોરાઇડ એ એમોનિયમ ક્લોરાઇડ કરતા વધુ એસિડિક છે.
કારણ : એનિલિનિયમ આયન સંસ્પંદન દ્વારા સ્થાયી થયેલ છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઈડનો સંગ્રહ કેમ કરવામાં આવતો નથી અને તેને તેની બનાવટ પછી તરત જ કેમ વાપરવામાં આવે છે?

સૌથી વધુ $pK_b$ મૂલ્ય ધરાવતો બેઇઝ કયો છે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ ઓળખો: ${C_6H_5NH_2}$ $\xrightarrow[0^{\circ} - 5^{\circ}C]{NaNO_2 + 2HCl} X$ $\xrightarrow[H_2O]{HNO_2} Y + N_2 + HCl$

$Benzamide$ $\xrightarrow{Br_2 / NaOH} X$ $\xrightarrow[\text{alc. } KOH]{CHCl_3} Y$
$X$ નું $Y$ માં રૂપાંતર એ . . . છે.

આપેલ બંધારણમાં લેબલ થયેલ નાઇટ્રોજન પરમાણુઓ માટે બેઝિકતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo