વિધાન : કાર્બનના અપરરૂપોમાં,હીરો અવાહક છે,જ્યારે ગ્રેફાઇટ વિદ્યુતનો સારો વાહક છે.
કારણ : હીરા અને ગ્રેફાઇટમાં કાર્બનનું સંકરણ અનુક્રમે $sp^3$ અને $sp^2$ છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે,પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે,અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે
  • C
    વિધાન અને કારણ બંને ખોટા છે
  • D
    વિધાન ખોટું છે,પરંતુ કારણ સાચું છે

Explore More

Similar Questions

નીચેના અણુઓમાં મધ્યસ્થ પરમાણુનું સંકરણ કયા પ્રકારનું છે: $NH_3, PCl_5, SF_6, CCl_4$?

શું નીચેની પ્રક્રિયાના પરિણામે $B$ અને $N$ પરમાણુઓના સંકરણમાં કોઈ ફેરફાર થાય છે?
$BF_{3} + NH_{3} \rightarrow F_{3}B \cdot NH_{3}$

$SO_3$ માં સંકરણનો પ્રકાર કયો છે?

નીચેના અણુઓમાં કાર્બન-કાર્બન બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

પરમાણુનું સંકરણ $sp$,$sp^2$ કે $sp^3$ છે તે કેવી રીતે નક્કી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo