વિધાન : શોષણ વર્ણપટમાં ઘેરા અવકાશ દ્વારા અલગ પડેલી કેટલીક તેજસ્વી રેખાઓ હોય છે.
કારણ : ઉત્સર્જન વર્ણપટમાં ઘેરી રેખાઓ હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પણ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

ક્ષ-કિરણો ($X$-rays) ની લાક્ષણિકતાઓ અને ઉપયોગો જણાવો.

પ્રકાશના તરંગની આવૃત્તિ $12 \times 10^{14} \ s^{-1}$ છે. આ પ્રકાશ સાથે સંકળાયેલ તરંગ સંખ્યા કેટલી છે?

$5800 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગસંખ્યા $x \times 10 \ cm^{-1}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . . . છે.

$H_2$ માં એક મોલ હાઇડ્રોજન-હાઇડ્રોજન બંધ તોડવા માટે જરૂરી ઉર્જા $436 \ kJ$ છે. એક હાઇડ્રોજન-હાઇડ્રોજન બંધ તોડવા માટે જરૂરી પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી છે ($nm$ માં)?

ચુંબક કોનું સૌથી વધુ વિચલન કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo