વિધાન : $CHCl_3$ ને ઘેરી બોટલોમાં સંગ્રહિત કરવામાં આવે છે.
કારણ : $CHCl_3$ અંધારામાં ઓક્સિડેશન પામે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

જ્યારે ક્લોરોફોર્મની પ્રક્રિયા વધારાના ઓક્સિજન સાથે કરવામાં આવે છે,ત્યારે તે શું બનાવે છે?

Difficult
View Solution

$SN^1$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સૌથી વધુ સક્રિય હશે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટી-માર્કોવનીકોવ નીપજ બને છે?

નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo