જેમ જેમ જળાશયમાં કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વધે છે,તેમ $BOD$

  • A
    વધે છે
  • B
    ઘટે છે
  • C
    અપરિવર્તિત રહે છે
  • D
    પરિમાણ નથી

Explore More

Similar Questions

કીટનાશકનો છંટકાવ એ શેનું ઉદાહરણ છે?

કાર્બન મોનોક્સાઇડ $(CO)$ એક પ્રદૂષક છે કારણ કે તે:

એવું રસાયણ જે ટ્રોપોસ્ફિયર (ક્ષોભાવરણ) માં પ્રદૂષક તરીકે અને સ્ટ્રેટોસ્ફિયર (સમતાપાવરણ) માં રક્ષક તરીકે કાર્ય કરે છે તે કયું છે?

$3$ પૈડાંવાળા વાહનો માટે ઓક્ટોબર $2010$ થી સમગ્ર દેશમાં કયા ઉત્સર્જન ધોરણો અમલમાં મૂકવામાં આવ્યા હતા?

સુપોષકતાકરણ (Eutrophication) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
$I-$ તળાવમાં પ્રવેશતા પ્રવાહો નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો લાવે છે,જે જલીય સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.
$II-$ તળાવની ફળદ્રુપતા વધતા વનસ્પતિ અને પ્રાણીજીવન પાંગરે છે.
$III-$ કાર્બનિક અવશેષો તળાવના તળિયે જમા થવા લાગે છે.
$IV-$ તળાવમાં કાર્બનિક કચરો સતત જમા થતો જાય છે.
$V -$ તળાવ છીછરા અને ગરમ થતા જાય છે.
$VI -$ ઠંડા પાણીના સજીવોનું સ્થાન ગરમ પાણીના સજીવો લે છે.
$VII -$ કળણ વિસ્તારની વનસ્પતિઓ છીછરા પાણીમાં મૂળ નાખે છે અને તળાવના મૂળભૂત તટપ્રદેશને ભરવાનું શરૂ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo