આર્સેનિક દવાઓનો મુખ્યત્વે કયા રોગની સારવારમાં ઉપયોગ થાય છે?

  • A
    કમળો
  • B
    ટાઈફોઈડ
  • C
    સિફિલિસ
  • D
    કોલેરા

Explore More

Similar Questions

$DDT$ ના અવશેષો આહારશૃંખલાના ઘટકોમાંથી પસાર થઈને જૈવિક વિશાલન (Biomagnification) પ્રેરે છે,કારણ કે $DDT$:

આલ્કલી ધાતુઓ કઈ કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે?

સ્વસ્થ માનવ આંખની વિભેદન મર્યાદા (resolving limit) આશરે કેટલી હોય છે?

એક આદર્શ વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A \to B \to C \to A$ ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. જો ચક્રમાં વાયુને આપવામાં આવતી કુલ ઉષ્મા $5 \ J$ હોય,તો $C \to A$ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય .... $J$ છે.

આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ એક સંપૂર્ણ પરિપથનો ભાગ છે. જો કોઈ ચોક્કસ ક્ષણે પ્રવાહ $i = 5 \, A$ હોય અને તે $10^3 \, A/s$ ના દરે ઘટતો હોય,તો $V_A - V_B$ નું મૂલ્ય ....... $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo