$S -$ વિધાન :સેલ્યુલોઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં થાય છે.
$R -$ કારણ :લોહીની નળીઓમાં ગંઠાતા રૂધિરને અટકાવવા સાયક્લોસ્પોરીન $ -A$ વપરાય છે.
નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?
પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મ સજીવો કઈ શક્તિનું કઈ શક્તિમાં રૂપાંતરિત કરવા શક્તિમાન હોય છે ?
અસંગત વિકલ્પ ઓળખો
નીચેનામાંથી કયાં ઉત્સેચકનો ઉપયોગ ફુટજયુસને શુધ્ધ કરવા થાય છે ?
$(i)$ લાઈપેઝ
$(ii)$ પ્રોટીએઝ
$(iii)$ $RNase$
$(iv)$ પેક્ટિનેઝ