Angiotensin $- II$ રુધિરના કદમાં વધારો કરે છે

  • A
    $PCT$ ને વધુ $NaCl$ અને પાણીનું પુનઃશોષણ કરવા સંકેત આપીને
  • B
    એડ્રિનલ ગ્રંથિને આલ્ડોસ્ટેરોન મુક્ત કરવા ઉત્તેજિત કરીને
  • C
    $ADH$ ના મુક્ત થવાને ઉત્તેજિત કરીને
  • D
    એક કરતા વધુ વિકલ્પો સાચા છે

Explore More

Similar Questions

હૃદયના કર્ણકોમાં રુધિરનો પ્રવાહ વધવાથી $A$ મુક્ત થાય છે, જે $B$ પ્રેરે છે અને તેનાથી રુધિરનું દબાણ ઘટે છે. આમ, $ANF$ કાર્યપદ્ધતિ $C$ પર નિયંત્રણ તરીકે કાર્ય કરે છે. અહીં, $A-C$ શું સૂચવે છે?

કયો અંતઃસ્ત્રાવ ગ્લોમેરુલર ગાળણમાંથી પાણીના પુનઃશોષણને પ્રેરે છે?

જો રુધિરમાં $ADH$ નું પ્રમાણ ઘટે તો......

એન્જિયોટેન્સિનોજન એ પ્રોટીન છે જેનું ઉત્પાદન અને સ્ત્રાવ કોના દ્વારા થાય છે?

નેફ્રોનના $DCT$ અને $CT$ ભાગમાં પાણીનું પુનઃશોષણ એ કોનું કાર્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo