એક અસમપ્રમાણ ડબલ બહિર્ગોળ પાતળો લેન્સ તેના અક્ષ પર બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો લેન્સને ઉલટાવવામાં આવે તો શું પ્રતિબિંબનું સ્થાન બદલાશે?

  • A
    હા
  • B
    ના
  • C
    વસ્તુ અંતર પર આધાર રાખે છે
  • D
    વક્રીભવનાંક પર આધાર રાખે છે

Explore More

Similar Questions

એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે. લેન્સની કેન્દ્રલંબાઈ $f$ છે. જો તેને કાપીને ઊભી રીતે બે સમાન સમતલ-બહિર્ગોળ લેન્સમાં વિભાજિત કરવામાં આવે,તો સમતલ-બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થશે? ($\mu =$ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક)

$Assertion (A)$: જ્યારે લાલ પ્રકાશને વાદળી પ્રકાશ દ્વારા બદલવામાં આવે ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈ બદલાતી નથી.
$Reason (R)$: લેન્સની કેન્દ્રલંબાઈ વપરાતા પ્રકાશના રંગ પર આધાર રાખતી નથી.

$20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ જ્યારે વસ્તુને લેન્સથી $x_1$ અને $x_2$ $(x_1 > x_2)$ અંતરે રાખવામાં આવે ત્યારે $2$ જેટલી સમાન મોટવણી ધરાવતા પ્રતિબિંબો આપે છે. $x_1$ અને $x_2$ નો ગુણોત્તર કેટલો થાય?

આકૃતિમાં વક્રતા કેન્દ્રો $C_1$ અને $C_2$ ધરાવતો પાતળો લેન્સ દર્શાવેલ છે. તેની કેન્દ્રલંબાઈ $cm$ માં શોધો. (વક્રીભવનાંક $\mu = 1.5$ લો)

Difficult
View Solution

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $(f)$ માપવાના પ્રયોગમાં,વસ્તુ અંતર $(x)$ અને પ્રતિબિંબ અંતર $(y)$ ના મૂલ્યો લેન્સના મુખ્ય કેન્દ્રના સંદર્ભમાં માપવામાં આવે છે. $y-x$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. લેન્સની કેન્દ્રલંબાઈ . . . . . . $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo