એક અલગ કરેલ હરિતકણ,પ્રકાશની હાજરીમાં ફેરિકનું ફેરસમાં રૂપાંતર કરે છે અને $O_2$ ઉત્પન્ન કરે છે. જો તેને પ્રકાશ આપતા પહેલા વહેતા પાણીમાં ધોવામાં આવે તો શું થાય?

  • A
    માત્ર $O_2$ ઉત્પન્ન થાય છે
  • B
    માત્ર ફેરિકનું ફેરસમાં રૂપાંતર થાય છે
  • C
    ઉપરોક્ત બંને થાય છે
  • D
    ન તો $O_2$ ઉત્પન્ન થાય છે કે ન તો ફેરિકનું રિડક્શન થાય છે

Explore More

Similar Questions

પ્રકાશ પ્રક્રિયામાં $PS-I$ દ્વારા કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે?

પાણીના ફોટોઓક્સિડેશન (પ્રકાશ-ઓક્સિડેશન) માં સામેલ ખનિજો કયા છે?

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશ ઉર્જાનું વિશિષ્ટ કાર્ય શું છે?

પ્રકાશ પ્રક્રિયામાં $Z$-સ્કીમ મુજબ ઇલેક્ટ્રોનનું વહન કેવું હોય છે?

......... ના કારણે થાઈલેકોઈડ પોલાણમાં પ્રોટોનનું એકત્રિકરણ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo