શરૂઆતમાં સમાંતર નળાકાર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ પ્રકાશના કિરણપુંજની તીવ્રતા છે. કિરણપુંજની તીવ્રતા ત્રિજ્યા વધવાની સાથે ઘટે છે. જ્યારે કિરણપુંજ માધ્યમમાં પ્રવેશ કરે છે,ત્યારે તે:

  • A
    નળાકાર કિરણપુંજ તરીકે ગતિ કરશે
  • B
    અપસારી (diverge) થશે
  • C
    અભિસારી (converge) થશે
  • D
    અક્ષની નજીક અપસારી અને પરિઘની નજીક અભિસારી થશે

Explore More

Similar Questions

પ્રકાશ એક બીકરમાં રહેલા પાણીમાંથી પસાર થાય છે. પાણીના સ્તંભની ઊંચાઈ $h$ છે. જો પાણીનો વક્રીભવનાંક $\mu_{w}$ હોય અને $C$ એ હવામાં પ્રકાશનો વેગ હોય,તો પ્રકાશને પાણીમાંથી પસાર થવા માટે લાગતો સમય કેટલો હશે?

પાણી પર તેલનું એક પાતળું પડ તરે છે. $40^o$ ના આપાતકોણે પ્રકાશનું કિરણ તેલના પડ પર આપાત થાય છે. પાણીમાં પ્રકાશના કિરણનો વક્રીભવનકોણ ......$^o$ છે. $({\mu _{oil}} = 1.45, {\mu _{water}} = 1.33)$

એક ટાંકી $12.5 \, cm$ ઊંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ટાંકીના તળિયે પડેલી સોયની આભાસી ઊંડાઈ માઈક્રોસ્કોપ વડે માપતા $9.4 \, cm$ મળે છે. તો પાણીનો વક્રીભવનાંક ..... હશે.

એક માછલી $3 \; ms^{-1}$ ની ઝડપે પાણીની સપાટી તરફ ઊભી ઉપર આવી રહી છે,તે એક પક્ષીને $9 \; ms^{-1}$ ની ઝડપે તેની તરફ નીચે આવતું જુએ છે. પક્ષીનો વાસ્તવિક વેગ ....... $ms^{-1}$ છે. (પાણીનો વક્રીભવનાંક $\mu = 4/3$ લો).

એક માધ્યમમાં પ્રકાશના તરંગની આવૃત્તિ $2 \times 10^{14} \ Hz$ છે અને તરંગલંબાઈ $5000 \ \mathring{A}$ છે. તો તે માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo