એક આદર્શ વાયુ અચળ દબાણે સમતાપી વિસ્તરણ અનુભવે છે. આ પ્રક્રિયા દરમિયાન

  • A
    એન્થાલ્પી વધે છે પરંતુ એન્ટ્રોપી ઘટે છે
  • B
    એન્થાલ્પી અચળ રહે છે પરંતુ એન્ટ્રોપી વધે છે
  • C
    એન્થાલ્પી ઘટે છે પરંતુ એન્ટ્રોપી વધે છે.
  • D
    એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને અચળ રહે છે.

Explore More

Similar Questions

$C_p$ અને $C_v$ વચ્ચેનો તફાવત $H = U + PV$ પ્રાયોગિક સંબંધનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. $10$ મોલ આદર્શ વાયુ માટે $C_p$ અને $C_v$ વચ્ચેનો તફાવત ગણો.

ડાયહાઈડ્રોજન $(H_2)$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય શું છે?

$27\,^{\circ}C$ તાપમાને,$1\, mole$ આદર્શ વાયુનું $2\, atm$ થી $1\, atm$ દબાણ સુધી પ્રતિવર્તી અને સમતાપી વિસ્તરણ થાય છે. તો $\Delta H$ નું મૂલ્ય......$kJ$ થશે.

જ્યારે $1 \ mol$ વાયુને શૂન્યાવકાશમાં મુક્ત રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે,ત્યારે પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય કેટલા જુલ $(J)$ થશે?

પાણીનું બાષ્પીભવન એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo