$27^{\circ} C$ તાપમાને રહેલા એક આદર્શ વાયુને તેના મૂળ કદના $8/27$ ભાગ સુધી એડિબેટિકલી (સમઅોષ્મી) સંકોચવામાં આવે છે. જો વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma = 5/3$ હોય,તો વાયુના તાપમાનમાં થતો વધારો કેટલો હશે ($K$ માં)?

  • A
    $500$
  • B
    $125$
  • C
    $250$
  • D
    $375$

Explore More

Similar Questions

સાયકલનું ટાયર અચાનક ફાટી જાય છે. આ પ્રક્રિયા કયા પ્રકારની છે?

એક મોલ આદર્શ વાયુ $(\gamma = 1.4)$ નું એડિબેટિકલી સંકોચન કરવામાં આવે છે જેથી તેનું તાપમાન $27\,^{\circ}C$ થી વધીને $35\,^{\circ}C$ થાય છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .... $J$ છે (આપેલ છે $R = 8.3 \,J/mol/K$)

શું આદર્શ વાયુની આંતરિક ઉર્જામાં થતા ફેરફારને એડિબેટિક (ઉષ્માઅવાહક) પ્રક્રિયા ગણી શકાય?

જો $\Delta E_{int}$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને $W$ એ તંત્ર દ્વારા થતું કાર્ય દર્શાવે,તો થર્મોડાયનેમિક તંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$T_1$ નિરપેક્ષ તાપમાને રહેલા એક મોલ આદર્શ વાયુ $(C_p/C_v = \gamma)$ નું પ્રારંભિક દબાણ $P_1$ થી અંતિમ દબાણ $P_2$ સુધી સમોષ્મી (adiabatic) સંકોચન કરવામાં આવે છે. વાયુનું પરિણામી તાપમાન $T_2$ નીચેનામાંથી કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo