યુરિયાનું જલીય દ્રાવણ:

  • A
    તટસ્થ છે
  • B
    એસિડિક છે
  • C
    બેઝિક છે
  • D
    એસિડ અને બેઝ તરીકે વર્તી શકે છે

Explore More

Similar Questions

જ્યારે $5 \ g$ એસિટિક એસિડને $500 \ mL$ પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે તેનું $20\%$ વિયોજન થાય છે. આવા પાણીના ઠારબિંદુમાં થતો ઘટાડો $..... \times 10^{-3} \ { }^{\circ}C$ છે. $C$,$H$ અને $O$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $12$,$1$ અને $16 \ \text{a.m.u.}$ છે.
[આપેલ છે: પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે $1.86 \ K \ kg \ mol^{-1}$ અને $1 \ g \ cm^{-3}$ છે.]

એક અલ્પ દ્રાવ્ય $AB_2$ ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર $25^{\circ} C$ તાપમાને $2.56 \times 10^{-4} \ M^3$ છે. પાણીનો $K_f$ $1.8 \ K \ kg \ mol^{-1}$ છે. $AB_2$ ના સંતૃપ્ત દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે ($K$ માં)?

$0.1 \ M$ મોનોબેઝિક એસિડના દ્રાવણનો $pH$ $2$ છે. $T$ કેલ્વિન તાપમાને તેનું અભિસરણ દબાણ (osmotic pressure) ............. $RT$ છે.

$300 \ K$ તાપમાને $460 \ g$ ટોલ્યુઈન અને $390 \ g$ બેન્ઝીન મિશ્ર કરીને એક આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. જો $300 \ K$ તાપમાને શુદ્ધ ટોલ્યુઈન અને બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે $32 \ mm$ અને $40 \ mm$ હોય,તો બાષ્પકલામાં ટોલ્યુઈનનો મોલ અંશ કેટલો હશે?

યુરિયા અને $Al_2(SO_4)_3$ ના $0.1 \ M$ દ્રાવણો માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે? $(a)$ યુરિયા માટે $i$ નું મૂલ્ય $1$ અને $Al_2(SO_4)_3$ માટે $i$ નું મૂલ્ય $5$ છે. $(b)$ $Al_2(SO_4)_3$ ઉત્કલનબિંદુમાં ઉન્નયન વધારે ધરાવે છે. $(c)$ $Al_2(SO_4)_3$ ઠારબિંદુમાં અવનયન વધારે ધરાવે છે. $(d)$ યુરિયા બાષ્પદબાણ વધારે ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo