સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ આલ્કલાઇન હોય છે કારણ કે સોડિયમ કાર્બોનેટ એ ... નો ક્ષાર છે.

  • A
    નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝ
  • B
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ
  • C
    નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝ
  • D
    પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝ

Explore More

Similar Questions

$0.1 \ N$ $NH_4OH$ અને $0.1 \ N$ $HCN$ થી બનતા ક્ષારનો જલવિભાજન અંશ ગણો. $K_a = 10^{-5}$ અને $K_b = 10^{-5}$ આપેલ છે.

નીચેનામાંથી કયા દ્રાવણનું $pH$ મૂલ્ય મહત્તમ છે?

નીચેનામાંથી કયા ક્ષારનું જલીય દ્રાવણ ન્યુનત્તમ $pH$ ધરાવે છે?

$MgCl_2$ માટે જળવિભાજન અચળાંક $(K_h)$ અને વિયોજન અચળાંક $(K_b)$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $K_a$ છે અને તેના સંયુગ્મીત ક્ષારનો જલવિભાજન અચળાંક $K_h$ છે,તો નીચેનામાંથી તેમનો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo