એસિડિક બફર દ્રાવણ નીચેનામાંથી કોના પ્રમાણસર મિશ્રણ દ્વારા તૈયાર કરવામાં આવે છે?

  • A
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ સાથેનો તેનો ક્ષાર.
  • B
    પ્રબળ બેઇઝ અને નિર્બળ એસિડ સાથેનો તેનો ક્ષાર.
  • C
    નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝ સાથેનો તેનો ક્ષાર.
  • D
    નિર્બળ બેઇઝ અને પ્રબળ એસિડ સાથેનો તેનો ક્ષાર.

Explore More

Similar Questions

$20 \ mL$ દ્રાવણમાં $0.1 \ M \ NH_4Cl$ અને $0.01 \ M \ NH_4OH$ છે. નીચેનામાંથી શું ઉમેરવાથી તેના $pH$ માં ફેરફાર થશે નહીં?

$5$ જેટલો $pK_b$ ધરાવતા $0.01 \ M \ NH_4Cl$ અને $0.1 \ M \ NH_4OH$ ધરાવતા $10 \ L$ બફર દ્રાવણનો $pH$ કેટલો થશે?

$30 \ mL$ $0.1 \ M$ $NaOH$ અને $100 \ mL$ $0.1 \ M$ $CH_3COOH$ ને મિશ્ર કરીને બનાવેલા બફર દ્રાવણનો $pH$ ગણો. (આપેલ છે: $CH_3COOH$ નો $pK_a = 4.76$)

Difficult
View Solution

નીચેના ચાર દ્રાવણોનું અવલોકન કરો:
$P : 10 \ mL, 0.1 \ M \ NaOH + 5 \ mL, 0.1 \ M \ HCl$
$Q : 10 \ mL, 0.1 \ M \ NaOH + 15 \ mL, 0.1 \ M \ CH_3COOH$
$R : 10 \ mL, 0.1 \ M \ NH_3 + 10 \ mL, 0.1 \ M \ NH_4Cl$
$S : 10 \ mL, 0.05 \ M \ NaF + 5 \ mL, 0.1 \ M \ HF$
ઉપરનામાંથી કયા દ્રાવણો બફર તરીકે કાર્ય કરે છે?

એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટના મિશ્રણમાં,ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર દસ ગણો વધારવામાં આવે છે. તો દ્રાવણનો $pH$:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo