$A.C.$ સ્ત્રોતને અવરોધક પરિપથ સાથે જોડવામાં આવે છે. નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ છે અને બંને સમાન કળામાં છે
  • B
    પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ છે અને બંને સમાન કળામાં છે
  • C
    પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં છે
  • D
    અવરોધના મૂલ્યના આધારે ઉપરનામાંથી કોઈ પણ સાચું હોઈ શકે છે

Explore More

Similar Questions

એક એસી વોલ્ટેજ $v(t) = 220 \sin(100 \pi t) \text{ V}$ ને $50 \, \Omega$ ના શુદ્ધ અવરોધક લોડ પર લાગુ કરવામાં આવે છે. પ્રવાહને શૂન્યથી તેના મહત્તમ મૂલ્યના અડધા સુધી પહોંચવા માટે લાગતો સમય ..... $ms$ છે.

$150.0 \, \mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $E = 36 \sin(120 \pi t) \, V$ દ્વારા આપવામાં આવતા $emf$ ના એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. સર્કિટમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય આશરે $...... \, A$ ની બરાબર છે.

$42 \, mH$ નો ઇન્ડક્ટર $200 \, V, 50 \, Hz$ ના a.c. સપ્લાય સાથે જોડાયેલ છે. પરિપથમાં પ્રવાહનું r.m.s. મૂલ્ય લગભગ કેટલું હશે ($ \, A$ માં)? ($\pi = \frac{22}{7}$ લો)

એક કોઈલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $R$ છે. જો કોઈલનું ઇન્ડક્ટન્સ બમણું કરવામાં આવે અને $A.C.$ સપ્લાયની આવૃત્તિ પણ બમણી કરવામાં આવે,તો નવો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થશે?

$15.0 \; \mu F$ નો કેપેસિટર $220 \; V, 50 \; Hz$ ના સ્ત્રોત સાથે જોડાયેલ છે. પરિપથમાં કેપેસિટીવ રિએક્ટન્સ અને પ્રવાહ ($rms$ અને પીક) શોધો. જો આવૃત્તિ બમણી કરવામાં આવે,તો કેપેસિટીવ રિએક્ટન્સ અને પ્રવાહ પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo