આલ્કાઈલ હેલાઈડનું એમોનોલિસિસ અને ત્યારબાદ $NaOH$ દ્રાવણ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક એમાઈન બનાવવા માટે થઈ શકે છે. આ પ્રક્રિયામાં $NaOH$ નો હેતુ શું છે?

  • A
    બેઝિક અશુદ્ધિઓને દૂર કરવા માટે
  • B
    પ્રક્રિયામાં વપરાતા $NH_3$ ને સક્રિય કરવા માટે
  • C
    એસિડિક અશુદ્ધિઓને દૂર કરવા માટે
  • D
    આલ્કાઈલ હેલાઈડની પ્રતિક્રિયાશીલતા વધારવા માટે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

$C_6H_5CHO + C_6H_5NH_2 \to C_6H_5N=CHC_6H_5 + H_2O$ પ્રક્રિયામાં,સંયોજન $C_6H_5N=CHC_6H_5$ ને શું કહેવામાં આવે છે?

આપેલા સંયોજનોમાંથી સૌથી પ્રબળ બેઇઝ ઓળખો.

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ બેઇઝ છે?

નીચેની પ્રક્રિયામાં,નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo