નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બહિર્ગોળ અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી હંમેશા એક કરતા ઓછી હોય છે.
  • B
    સમતલ અરીસાનો ઉપયોગ કરીને આભાસી,ચત્તું અને સમાન કદનું પ્રતિબિંબ મેળવી શકાય છે.
  • C
    અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીને આભાસી,ચત્તું અને વિવર્ધિત (મોટું) પ્રતિબિંબ મેળવી શકાય છે.
  • D
    બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીને વાસ્તવિક,ઉલટું અને સમાન કદનું પ્રતિબિંબ મેળવી શકાય છે.

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ અરીસો નીચેનામાંથી કઈ સ્થિતિમાં ચત્તું,નાનું અને આભાસી પ્રતિબિંબ રચે છે?

તમને શેવિંગ મિરર ડિઝાઇન કરવાનું કહેવામાં આવ્યું છે,એમ માનીને કે એક વ્યક્તિ તેને તેના ચહેરાથી $10\,cm$ દૂર રાખે છે અને ચહેરાની મોટી છબીને $25\,cm$ ના સૌથી નજીકના આરામદાયક અંતરે જુએ છે. તો અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.

એક વસ્તુને ગોલીય અંતર્ગોળ અરીસાની સામે મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતા કેન્દ્ર $(C)$ ની વચ્ચે મૂકવામાં આવે છે. તેનું પ્રતિબિંબ કેવું હશે?

બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે?

આકૃતિમાં $CP$ મુખ્ય અક્ષ ધરાવતો એક નાનો અંતર્ગોળ અરીસો દર્શાવેલ છે. એક કિરણ $XY$ અરીસા પર આપાત થાય છે. ચાર કિરણોમાંથી કયું કિરણ પરાવર્તિત કિરણ હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo