એસિડ વર્ષા મુખ્યત્વે નીચેનામાંથી કોના પ્રદૂષણને કારણે થાય છે?

  • A
    $CO_2$
  • B
    $SO_2$ અને $NO_2$
  • C
    ધૂળના રજકણો
  • D
    વાહનો

Explore More

Similar Questions

ઝૂપ્લેન્કટોન (પ્રાણીપ્લવક) માં $DDT$ ની સાંદ્રતા કેટલી હોય છે?

સુપોષકતાકરણ (Eutrophication) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
$I-$ તળાવમાં પ્રવેશતા પ્રવાહો નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો લાવે છે,જે જલીય સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.
$II-$ તળાવની ફળદ્રુપતા વધતા વનસ્પતિ અને પ્રાણીજીવન પાંગરે છે.
$III-$ કાર્બનિક અવશેષો તળાવના તળિયે જમા થવા લાગે છે.
$IV-$ તળાવમાં કાર્બનિક કચરો સતત જમા થતો જાય છે.
$V -$ તળાવ છીછરા અને ગરમ થતા જાય છે.
$VI -$ ઠંડા પાણીના સજીવોનું સ્થાન ગરમ પાણીના સજીવો લે છે.
$VII -$ કળણ વિસ્તારની વનસ્પતિઓ છીછરા પાણીમાં મૂળ નાખે છે અને તળાવના મૂળભૂત તટપ્રદેશને ભરવાનું શરૂ કરે છે.

કાર્બન મોનૉક્સાઈડ $(CO)$ એક પ્રદૂષક છે કારણ કે...

નીચેનાની ટૂંકમાં ચર્ચા કરો:
$(a)$ ગ્રીનહાઉસ વાયુઓ
$(b)$ કેટાલિટિક કન્વર્ટર
$(c)$ અલ્ટ્રાવાયોલેટ $B$

ભારે ધાતુઓના જૈવિક વિશાલન (biomagnification) ને કારણે થતો એક માનવ રોગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo