એસિડ વર્ષા શેના કારણે થાય છે,અથવા કેટલાક ઔદ્યોગિક શહેરોમાં એસિડ વર્ષાના તાજેતરના અહેવાલો વાતાવરણીય પ્રદૂષણની કઈ અસરોને કારણે છે?

  • A
    લાકડા અને કોલસા જેવા બળતણના દહન,જંગલોના કાપ અને પ્રાણીઓની વસ્તીમાં વધારાને કારણે $CO_2$ નું અતિશય ઉત્સર્જન.
  • B
    અશ્મિભૂત બળતણના દહન દ્વારા વાતાવરણમાં $NO_2$ અને $SO_2$ નું અતિશય ઉત્સર્જન.
  • C
    ઔદ્યોગિક પ્લાન્ટ અને કોલ ગેસ દ્વારા $NH_3$ નું અતિશય ઉત્સર્જન.
  • D
    ઓક્સિજનની અછતમાં કોક,ચારકોલ અને અન્ય કાર્બનયુક્ત બળતણના અપૂર્ણ દહન દ્વારા વાતાવરણમાં $CO$ નું અતિશય ઉત્સર્જન.

Explore More

Similar Questions

સરીસૃપો અને પક્ષીઓની વસ્તીમાં ઘટાડાનું કારણ શું છે?

કાર્બન મોનોક્સાઈડ નીચેનામાંથી શું પ્રેરે છે?
$I.$ ચક્કર આવવા
$II.$ માથાનો દુખાવો
$III.$ દ્રષ્ટિમાં ઘટાડો
$IV.$ હૃદય અને રુધિરાભિસરણ તંત્રની ખામી
$V.$ ગૂંગળામણ (asphyxia)
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

નીચે વિવિધ પાણીના નમૂનાઓ તેમના $BOD$ મૂલ્યો સાથે આપેલા છે. કયા નમૂનામાં પ્રદૂષણનું સ્તર સૌથી ઓછું છે?
નમૂનો $w - 6 \ mg/L$,નમૂનો $x - 6.5 \ mg/L$
નમૂનો $y - 7 \ mg/L$,નમૂનો $z - 10.3 \ mg/L$

જમીનની ક્ષારતા સામાન્ય રીતે શેના કારણે થાય છે?

અહમદખાનની કંપનીએ $..........$ નામનો પુન:ચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિકનો ઝીણો પાઉડર તૈયાર કર્યો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo