ઉદવિકાસીય સિદ્ધાંત મુજબ,નવી જાતિનું નિર્માણ સામાન્ય રીતે કોના કારણે થાય છે?

  • A
    પ્રકૃતિ દ્વારા અચાનક સર્જન
  • B
    ઘણી પેઢીઓ સુધી ભિન્નતાઓનો સંચય
  • C
    અલિંગી પ્રજનન દરમિયાન બનતા ક્લોન્સ
  • D
    વ્યક્તિઓનું એક નિવાસસ્થાનથી બીજા નિવાસસ્થાનમાં સ્થળાંતર

Explore More

Similar Questions

પુરુષમાં $23$મી જોડના લિંગી રંગસૂત્રોનું જનીનિક બંધારણ શું છે?

શું કોઈ જાતિના સજીવોનું ભૌગોલિક અલગીકરણ નવી જાતિના નિર્માણ તરફ દોરી જાય છે? યોગ્ય સમજૂતી આપો.

પ્રજનનમાં $DNA$ ની નકલ (copying) નું મહત્વ શું છે? વિવિધતા (variation) જાતિ માટે ફાયદાકારક છે પરંતુ વ્યક્તિગત સજીવ માટે શા માટે જરૂરી નથી? સમજાવો.

એક ઊંચા છોડ $(TT)$ અને નીચા વટાણાના છોડ $(tt)$ વચ્ચેના સંકરણથી મળતી તમામ સંતતિ ઊંચી હતી,કારણ કે

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo