Le $Chatelier$ ના સિદ્ધાંત મુજબ,જો ઘન-પ્રવાહી પ્રણાલીને ગરમી આપવામાં આવે,તો:

  • A
    ઘનનું પ્રમાણ ઘટશે
  • B
    પ્રવાહીનું પ્રમાણ ઘટશે
  • C
    તાપમાનમાં વધારો
  • D
    તાપમાનમાં ઘટાડો

Explore More

Similar Questions

વાતાવરણના દબાણે એક બાષ્પને $25\,^oC$ થી ક્રમશઃ ગરમ કરવામાં આવે છે. શરૂઆતમાં તેનો રંગ ઘેરો બને છે,પરંતુ $160\,^oC$ થી ઊંચા તાપમાને તેનો રંગ આછો થાય છે. $600\,^oC$ તાપમાને બાષ્પ લગભગ રંગવિહીન બને છે. પરંતુ આ તાપમાને દબાણ વધારતા રંગ ફરીથી ઘેરો બને છે. તો આ બાષ્પ કઈ હશે?

Difficult
View Solution

નીચેના પૈકી કઈ વાયુરૂપ પ્રક્રિયા નીચા દબાણ દ્વારા તરફેણ પામે છે?

$N_2 + 3 H_2 \rightleftharpoons 2 NH_3$
જો સંતુલન સ્થિતિમાં $N_2$ ઉમેરવામાં આવે,તો કયું વિધાન સાચું છે?

તેના ઘટક તત્વોમાંથી એમોનિયાનું નિર્માણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પ્રક્રિયા સંતુલન પર તાપમાન વધારવાની અસર શું છે?

$KMnO_4$ ને $K_2MnO_4$ માંથી નીચેની પ્રક્રિયા મુજબ બનાવી શકાય છે:
$3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-$
આ પ્રક્રિયામાં $OH^-$ આયનોને દૂર કરીને પ્રક્રિયાને પૂર્ણતા તરફ લઈ જવા માટે શું ઉમેરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo