ધાર્મિક ક્રિયા વિધિ દ્વારા મૃત શરીરના દફનનો પ્રથમ પુરાવો અને ધર્મમાં માનતા હતા તે કયા માનવના અશ્મિ સાથે મળ્યું ?
નીચેનામાંથી ક્યા તાજેતરના છે.
હોમો ઈરેકટ્સનું મસ્તિષ્ક કદ ........ હતું.
આપણને કહેવાયું છે કે બધાં જ જીવંત સ્વરૂપો માટે ઉદવિકાસ સતત થતી ઘટના છે. શું મનુષ્ય પણ ઉદવિકાસ પામી રહ્યા છે ? તમારા જવાબને ન્યાય આપો.