એક ત્રિ-પરમાણ્વીય,દ્વિ-પરમાણ્વીય અને એક-પરમાણ્વીય વાયુને અચળ દબાણે સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે છે,તો:

  • A
    આંતરિક ઉર્જા બદલવા માટે વપરાતી આંશિક ઉર્જા એક-પરમાણ્વીય વાયુમાં મહત્તમ હોય છે.
  • B
    આંતરિક ઉર્જા બદલવા માટે વપરાતી આંશિક ઉર્જા દ્વિ-પરમાણ્વીય વાયુમાં મહત્તમ હોય છે.
  • C
    આંતરિક ઉર્જા બદલવા માટે વપરાતી આંશિક ઉર્જા ત્રિ-પરમાણ્વીય વાયુમાં મહત્તમ હોય છે.
  • D
    આંતરિક ઉર્જા બદલવા માટે વપરાતી આંશિક ઉર્જા ત્રણેય વાયુઓમાં સમાન હોય છે.

Explore More

Similar Questions

જો વાયુને $n$ સ્વતંત્રતાના અંશો (degrees of freedom) હોય,તો $\frac{C_p}{C_V}$ નો ગુણોત્તર શું થાય?

પાણીની મોલર ઉષ્માધારિતા કેટલી છે? ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)

આર્ગોન માટે અચળ દબાણ અને અચળ કદ પરની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_p$ અને $C_v$ છે. $N.T.P.$ પર તેની ઘનતા $\rho$ કેટલી થશે? [જ્યાં $P$ અને $T$ એ $N.T.P.$ પર દબાણ અને તાપમાન છે]

$C_{v}$ અને $C_{p}$ અનુક્રમે અચળ કદ અને અચળ દબાણે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા દર્શાવે છે. તો
$(A)$ $C_{p}-C_{v}$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
$(B)$ $C_{p}+C_{v}$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
$(C)$ $C_{p} / C_{v}$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે
$(D)$ $C_{p} \cdot C_v$ એ એકપરમાણ્વીય આદર્શ વાયુ કરતા દ્વિપરમાણ્વીય આદર્શ વાયુ માટે મોટું છે

જો અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા $\frac{3R}{2}$ હોય,તો એડિબેટિક ઇન્ડેક્સ $\gamma$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo