ચક્રવૃદ્ધિ વ્યાજે આપેલી એક રકમ $2$ વર્ષમાં ₹ $1460$ અને $3$ વર્ષમાં ₹ $1606$ થાય છે. તો વાર્ષિક વ્યાજનો દર $(\%)$ કેટલો હશે?

  • A
    $12$
  • B
    $11$
  • C
    $10.5$
  • D
    $10$

Explore More

Similar Questions

$Rs. 7400$ ની રકમ પર $13.5$ $p.c.p.a.$ ના દરે $2$ વર્ષના અંતે મળતું ચક્રવૃદ્ધિ વ્યાજ ($Rs.$ માં) કેટલું હશે? (દશાંશ પછી બે અંક સુધી રાઉન્ડ ઓફ કરો)

₹ $800$ પર $1$ વર્ષ માટે $20 \%$ પ્રતિ વર્ષના દરે અર્ધવાર્ષિક અને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત (₹ માં) કેટલો છે?

Difficult
View Solution

એક રકમ પર $2$ વર્ષ માટેનું સાદું વ્યાજ ₹ $660$ છે,જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ ₹ $696.30$ છે. બંને કિસ્સામાં વ્યાજનો દર સમાન છે. તો વ્યાજનો દર ($\%$ માં) કેટલો હશે?

જો ₹ $5000$ ની રકમ પર $3$ વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ લેવામાં આવે અને પ્રથમ,બીજા અને ત્રીજા વર્ષ માટે વ્યાજનો દર અનુક્રમે $2\%$,$3\%$ અને $4\%$ હોય,તો કુલ રકમ (₹ માં) કેટલી થશે?

નિકિતાએ પોસ્ટ ઓફિસમાં $5 \%$ ચક્રવૃદ્ધિ વ્યાજે $(C.I.)$ $3$ વર્ષ માટે ₹ $8000$ નું રોકાણ કર્યું. જો વ્યાજ વર્ષમાં એકવાર ચક્રવૃદ્ધિ થતું હોય,તો $3$ વર્ષ પછી તેને કેટલી રકમ (₹ માં) મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo