ચક્રવૃદ્ધિ વ્યાજે રોકવામાં આવેલી એક રકમ $3$ વર્ષમાં ₹ $800$ અને $4$ વર્ષમાં ₹ $840$ થાય છે. તો વાર્ષિક વ્યાજનો દર ($\%$ માં) કેટલો હશે?

  • A
    $2.5$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $6.67$

Explore More

Similar Questions

એક ચોક્કસ રકમ પર $2$ વર્ષ માટે $10 \%$ પ્રતિ વર્ષના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ₹ $525$ છે. તે જ રકમ પર બમણા સમય માટે અને અડધા વ્યાજના દરે મળતું સાદું વ્યાજ (₹ માં) કેટલું હશે?

Difficult
View Solution

કેટલા સમયમાં (વર્ષમાં) ₹ $8,000$ પર $3 \%$ ના દરે મળતું વ્યાજ,₹ $6,000$ પર $5$ વર્ષ માટે $4 \%$ ના સાદા વ્યાજના દરે મળતા વ્યાજ જેટલું જ થશે?

એક રકમ પર $2$ વર્ષ માટેનું સાદું વ્યાજ ₹ $660$ છે,જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ ₹ $696.30$ છે. બંને કિસ્સામાં વ્યાજનો દર સમાન છે. તો વ્યાજનો દર ($\%$ માં) કેટલો હશે?

ચક્રવૃદ્ધિ વ્યાજ પર મુકેલી એક રકમ $3$ વર્ષમાં પોતાની ત્રણ ગણી થાય છે. તો તે કેટલા વર્ષમાં પોતાની $9$ ગણી થશે?

ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલી એક રકમ $5$ વર્ષમાં બમણી થાય છે. તે જ વ્યાજના દરે તે કેટલા વર્ષમાં પોતાની આઠ ગણી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo