આકૃતિમાં દર્શાવ્યા મુજબ,પથ $ABC$ પર શોષાયેલી ઉષ્મા $90\,J$ છે અને તંત્ર દ્વારા થયેલું કાર્ય $30\,J$ છે. જો પથ $ADC$ પર થયેલું કાર્ય $20\,J$ હોય,તો શોષાયેલી ઉષ્મા .... $J$ હશે.

  • A
    $80$
  • B
    $90$
  • C
    $110$
  • D
    $120$

Explore More

Similar Questions

આપેલ $P-V$ આલેખમાં ચક્રીય પ્રક્રિયામાં થયેલ કાર્ય કેટલું છે?

આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયામાં થયેલું કાર્ય ........... છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક તંત્ર $P-V$ આલેખમાં બે અલગ અલગ માર્ગો દ્વારા $P$ થી $Q$ સુધી જાય છે. માર્ગ $1$ માં તંત્રને આપેલી ઉષ્મા $1000 \, J$ છે. માર્ગ $1$ પર તંત્ર દ્વારા થયેલું કાર્ય માર્ગ $2$ કરતા $100 \, J$ વધારે છે. માર્ગ $2$ માં તંત્ર દ્વારા વિનિમય પામેલી ઉષ્મા કેટલી હશે?

એક ઉષ્મીય તંત્ર $PQRSP$ ચક્રીય પ્રક્રિયા કરે છે. તંત્ર દ્વારા થતું કુલ કાર્ય..... $J$ છે।

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo